ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (બુલબુલ)


જન્મતારીખ :- ૧૧-૧૦-૧૮૫૭

અવસાન :- ૧૪-૩-૧૯૩૮

જન્મસ્થળ :- સુરત

અભ્યાસ :- બાર - ઍટ - લૉ; ભૂસ્તરવિદ્યા

પ્રવૃત્તિ :- અધ્યાપન; બૅરિસ્ટર

વિશેષ નોંધ :- 

(૧) ફેલો ઑફ ધ રૉયલ જીઓગ્રાફિકલ સોસાયટીના સભ્ય થનાર પ્રથમ ગુજરાતી

(૨) વિજ્ઞાનના વિષયો પર ગુજરાતીમાં પુસ્તકો લખનાર તેઓ પ્રથમ

(૩) ગવર્નમેન્ટ ઑફ ઈન્ડિયા તરફથી ‘કૈસરે હિંદ'નો ખિતાબ

કૃતિઓ

કવિતા :- ચમેલી (૧૮૮૩); બુલબુલ (૧૮૮૩); અમારાં આંસુ (૧૮૮૪); હરિધર્મશતક (૧૮૮૪); મધુભૃત

સાહિત્યનો ઈતિહાસ :- સાઠીના સાહિત્યનું દિગ્દર્શન (૧૯૧૧)

સંપાદન :- કાન્હડદેપ્રબંધ' (૧૯૧૩, સંશોધન, સંપાદન); ‘કાન્હડદેપ્રબંધ'નો ભાવાનુવાદ (૧૯૩૪); વસંત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ

અનુવાદ :- રણજિતસિંહ (૧૮૯૫, લૉર્ડ લિટનકૃત)

કોશ :- પૌરાણિકકથાકોશ (મરાઠી ઉપરથી); ભૌગોલિક કોશ

પાઠયપુસ્તકો :- સરળ રસાયનશાસ્ત્ર (૧૮૯૬); સરળ અર્થશાસ્ત્ર (૧૮૯૬); વિદ્યાર્થીનો મિત્ર (૧૮૮૬); વનસ્પતિશાસ્ત્ર; ભૂસ્તરવિદ્યા (૧૯૩૦); શહેનશાહ પંચમ જ્યોર્જ (૧૯૩૦),

પ્રકીર્ણ :- એક દેશીની અરજી

નામ ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (બુલબુલ)
જન્મતારીખ ૧૧-૧૦-૧૮૫૭
અવસાન ૧૪-૩-૧૯૩૮
જન્મસ્થળ સુરત
અભ્યાસ બાર - ઍટ - લૉ; ભૂસ્તરવિદ્યા
પ્રવૃત્તિ અધ્યાપન; બૅરિસ્ટર
વિશેષ નોંધ (૧) ફેલો ઑફ ધ રૉયલ જીઓગ્રાફિકલ સોસાયટીના સભ્ય થનાર પ્રથમ ગુજરાતી
(૨) વિજ્ઞાનના વિષયો પર ગુજરાતીમાં પુસ્તકો લખનાર તેઓ પ્રથમ
(૩) ગવર્નમેન્ટ ઑફ ઈન્ડિયા તરફથી ‘કૈસરે હિંદ'નો ખિતાબ
કવિતા ચમેલી (૧૮૮૩); બુલબુલ (૧૮૮૩); અમારાં આંસુ (૧૮૮૪); હરિધર્મશતક (૧૮૮૪); મધુભૃત
સાહિત્યનો ઈતિહાસ સાઠીના સાહિત્યનું દિગ્દર્શન (૧૯૧૧)
સંપાદન કાન્હડદેપ્રબંધ' (૧૯૧૩, સંશોધન, સંપાદન); ‘કાન્હડદેપ્રબંધ'નો ભાવાનુવાદ (૧૯૩૪); વસંત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ
અનુવાદ રણજિતસિંહ (૧૮૯૫, લૉર્ડ લિટનકૃત)
કોશ પૌરાણિકકથાકોશ (મરાઠી ઉપરથી); ભૌગોલિક કોશ
પાઠ્યપુસ્તકો સરળ રસાયનશાસ્ત્ર (૧૮૯૬); સરળ અર્થશાસ્ત્ર (૧૮૯૬); વિદ્યાર્થીનો મિત્ર (૧૮૮૬); વનસ્પતિશાસ્ત્ર; ભૂસ્તરવિદ્યા (૧૯૩૦); શહેનશાહ પંચમ જ્યોર્જ (૧૯૩૦)
પ્રકીર્ણ એક દેશીની અરજી
ગુજરાતી સાહિત્યમાં સ્થાન તેઓ ગુજરાતી ભાષાના એક મહત્વપૂર્ણ સાહિત્યકાર તરીકે ઓળખાય છે.
MCQ Quiz
  1. ડાહ્યાભાઇ પીતાંબરદાસ દેરાસરીનો જન્મ ક્યારે થયો હતો ?
    ... ✅ સાચો જવાબ: 11-10-1857
  2. ડાહ્યાભાઇનો જન્મ કયા જિલ્લામાં થયો હતો ?
    ... ✅ સાચો જવાબ: સુરત
  3. ડાહ્યાભાઈના અભ્યાસનો વિષય કયો હતો ?
    ... ✅ સાચો જવાબ: ભૂસ્તરવિદ્યા
  4. ડાહ્યાભાઇ પીતાંબરદાસ દેરાસરી કયા વિષય પર ગુજરાતી ભાષામાં પુસ્તકો લખનાર પ્રથમ હતા ?
    ... ✅ સાચો જવાબ: વિજ્ઞાન
  5. તેઓને ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા કયો ખિતાબ મળ્યો ?
    ... ✅ સાચો જવાબ: કૈસરે હિન્દ
  6. નીચેના પૈકી કયો કાવ્યસંગ્રહ ડાહ્યાભાઈએ 1883 માં લખ્યો ?
    ... ✅ સાચો જવાબ: ચમેલી
  7. કઈ કૃતિ ડાહ્યાભાઈએ સાહિત્યના ઇતિહાસ પર લખી હતી ?
    ... ✅ સાચો જવાબ: સાઠીના સાહિત્યનુ દિગ્દર્શન
  8. ડાહ્યાભાઈએ કયા પુસ્તકનો અનુવાદ કર્યો હતો ?
    ... ✅ સાચો જવાબ: રણજીતસિંહ
  9. નીચેનામાંથી કયો વિષય ડાહ્યાભાઈના પુસ્તકોમાં સમાવિષ્ટ નથી ?
    ... ✅ સાચો જવાબ: ચિત્રકલા
  10. ફેલો ઑફ ધ રોયલ જીઓગ્રાફિકલ સોસાયટીના સભ્ય થનાર પ્રથમ ગુજરાતી નીચેનમાંથી કોણ હતું ?
    ... ✅ સાચો જવાબ: ડાહ્યાભાઈ દેરાસરી
"આ Quiz વિશે તમારો અભિપ્રાય,પ્રશ્નો/સુચનો અમને નીચે કોમેન્ટમાં જરૂર લખજો."