ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (બુલબુલ)
જન્મતારીખ :- ૧૧-૧૦-૧૮૫૭
અવસાન :- ૧૪-૩-૧૯૩૮
જન્મસ્થળ :- સુરત
અભ્યાસ :- બાર - ઍટ - લૉ; ભૂસ્તરવિદ્યા
પ્રવૃત્તિ :- અધ્યાપન; બૅરિસ્ટર
વિશેષ નોંધ :-
(૧) ફેલો ઑફ ધ રૉયલ જીઓગ્રાફિકલ સોસાયટીના સભ્ય થનાર પ્રથમ ગુજરાતી
(૨) વિજ્ઞાનના વિષયો પર ગુજરાતીમાં પુસ્તકો લખનાર તેઓ પ્રથમ
(૩) ગવર્નમેન્ટ ઑફ ઈન્ડિયા તરફથી ‘કૈસરે હિંદ'નો ખિતાબ
કૃતિઓ
કવિતા :- ચમેલી (૧૮૮૩); બુલબુલ (૧૮૮૩); અમારાં આંસુ (૧૮૮૪); હરિધર્મશતક (૧૮૮૪); મધુભૃત
સાહિત્યનો ઈતિહાસ :- સાઠીના સાહિત્યનું દિગ્દર્શન (૧૯૧૧)
સંપાદન :- કાન્હડદેપ્રબંધ' (૧૯૧૩, સંશોધન, સંપાદન); ‘કાન્હડદેપ્રબંધ'નો ભાવાનુવાદ (૧૯૩૪); વસંત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ
અનુવાદ :- રણજિતસિંહ (૧૮૯૫, લૉર્ડ લિટનકૃત)
કોશ :- પૌરાણિકકથાકોશ (મરાઠી ઉપરથી); ભૌગોલિક કોશ
પાઠયપુસ્તકો :- સરળ રસાયનશાસ્ત્ર (૧૮૯૬); સરળ અર્થશાસ્ત્ર (૧૮૯૬); વિદ્યાર્થીનો મિત્ર (૧૮૮૬); વનસ્પતિશાસ્ત્ર; ભૂસ્તરવિદ્યા (૧૯૩૦); શહેનશાહ પંચમ જ્યોર્જ (૧૯૩૦),
પ્રકીર્ણ :- એક દેશીની અરજી
નામ | ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી (બુલબુલ) |
---|---|
જન્મતારીખ | ૧૧-૧૦-૧૮૫૭ |
અવસાન | ૧૪-૩-૧૯૩૮ |
જન્મસ્થળ | સુરત |
અભ્યાસ | બાર - ઍટ - લૉ; ભૂસ્તરવિદ્યા |
પ્રવૃત્તિ | અધ્યાપન; બૅરિસ્ટર |
વિશેષ નોંધ |
(૧) ફેલો ઑફ ધ રૉયલ જીઓગ્રાફિકલ સોસાયટીના સભ્ય થનાર પ્રથમ ગુજરાતી (૨) વિજ્ઞાનના વિષયો પર ગુજરાતીમાં પુસ્તકો લખનાર તેઓ પ્રથમ (૩) ગવર્નમેન્ટ ઑફ ઈન્ડિયા તરફથી ‘કૈસરે હિંદ'નો ખિતાબ |
કવિતા | ચમેલી (૧૮૮૩); બુલબુલ (૧૮૮૩); અમારાં આંસુ (૧૮૮૪); હરિધર્મશતક (૧૮૮૪); મધુભૃત |
સાહિત્યનો ઈતિહાસ | સાઠીના સાહિત્યનું દિગ્દર્શન (૧૯૧૧) |
સંપાદન | કાન્હડદેપ્રબંધ' (૧૯૧૩, સંશોધન, સંપાદન); ‘કાન્હડદેપ્રબંધ'નો ભાવાનુવાદ (૧૯૩૪); વસંત રજત મહોત્સવ સ્મારક ગ્રંથ |
અનુવાદ | રણજિતસિંહ (૧૮૯૫, લૉર્ડ લિટનકૃત) |
કોશ | પૌરાણિકકથાકોશ (મરાઠી ઉપરથી); ભૌગોલિક કોશ |
પાઠ્યપુસ્તકો | સરળ રસાયનશાસ્ત્ર (૧૮૯૬); સરળ અર્થશાસ્ત્ર (૧૮૯૬); વિદ્યાર્થીનો મિત્ર (૧૮૮૬); વનસ્પતિશાસ્ત્ર; ભૂસ્તરવિદ્યા (૧૯૩૦); શહેનશાહ પંચમ જ્યોર્જ (૧૯૩૦) |
પ્રકીર્ણ | એક દેશીની અરજી |
ગુજરાતી સાહિત્યમાં સ્થાન | તેઓ ગુજરાતી ભાષાના એક મહત્વપૂર્ણ સાહિત્યકાર તરીકે ઓળખાય છે. |
-
ડાહ્યાભાઇ પીતાંબરદાસ દેરાસરીનો જન્મ ક્યારે થયો હતો ?
-
ડાહ્યાભાઇનો જન્મ કયા જિલ્લામાં થયો હતો ?
-
ડાહ્યાભાઈના અભ્યાસનો વિષય કયો હતો ?
-
ડાહ્યાભાઇ પીતાંબરદાસ દેરાસરી કયા વિષય પર ગુજરાતી ભાષામાં પુસ્તકો લખનાર પ્રથમ હતા ?
-
તેઓને ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા કયો ખિતાબ મળ્યો ?
-
નીચેના પૈકી કયો કાવ્યસંગ્રહ ડાહ્યાભાઈએ 1883 માં લખ્યો ?
-
કઈ કૃતિ ડાહ્યાભાઈએ સાહિત્યના ઇતિહાસ પર લખી હતી ?
-
ડાહ્યાભાઈએ કયા પુસ્તકનો અનુવાદ કર્યો હતો ?
-
નીચેનામાંથી કયો વિષય ડાહ્યાભાઈના પુસ્તકોમાં સમાવિષ્ટ નથી ?
-
ફેલો ઑફ ધ રોયલ જીઓગ્રાફિકલ સોસાયટીના સભ્ય થનાર પ્રથમ ગુજરાતી નીચેનમાંથી કોણ હતું ?