મહાનુભાવોના ઉપનામ જાણીએ..
- ગાંધીજી-રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત
- સરદાર વલ્લભભાઈ પટેલ-સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક
- મોહંમદ બેગડો- ગુજરાતનો અકબર
- ડૉ. ચંદુલાલ દેસાઈ - છોટે સરદાર
- જમશેદજી તાતા-ભારતીય ઉદ્યોગ ના પિતામહ
- વર્ગીસ કુરિયન- શ્વેતક્રાંતિના જનક
- ડૉ. હોમી ભાભા - અણુશક્તિના પિતામહ
- જામ રણજીતસિંહજી - ક્રિકેટનો જાદુગર
- પુષ્પાબહેન મહેતા - મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી
- ગણેશ વાસુદેવ માવળંકર - ભારતની સંસદ ના પિતા
- કુમારપાળ - ગુજરાતનો અશોક
- ગિજુભાઈ બધેકા - બાળકોની મુછાળી મા
- શ્રીમદ રાજચંદ્ર -સાક્ષાત સરસ્વતી
- નરસિંહ મહેતા -આદિ કવિ
- મીરાબાઈ- દાસી જનમ જનમની
- અખો -જ્ઞાન નો વડલો
- નર્મદ -નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક
- ઝવેરચંદ મેઘાણી -રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
- પ્રેમાનંદ -મહાકવિ
- ઉમાશંકર જોશી -વિશ્વશાંતિનો કવિ
- પન્નાલાલ પટેલ -સાહિત્યજગતનો ચમત્કાર
- ન્હાનાલાલ -કવિવર
- કલાપી -સૂરતાની વાડીનો મીઠો મોરલો
- ગોવર્ધનરામ ત્રિપાઠી -પંડિતયુગના પુરોધા
- આનંદશંકર ધ્રુવ -પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ
- ચુનીલાલ આશારામ ભગત- પૂજ્ય મોટા
- રવિશંકર રાવળ - કલાગુરુ
- રવિશંકર મહારાજ - કળિયુગના રૂષી, મૂકસેવક
- નરસિંહરાવ દિવેટિયા -સાહિત્ય દિવાકર
- મોહનલાલ પંડ્યા -ડુંગળીચોર
- ઈન્દુલાલ યાજ્ઞિક -અમીર શહેરના ગરીબ ફકીર
- મોતીભાઈ અમીન -ચરોતરનું મોતી
- રણજિતરામ વાવાભાઇ મહેતા -ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક
- હેમચંદ્રાચાર્ય -કલિકાલ સર્વજ્ઞ
- અખંડાનંદ -જ્ઞાનની પરબ
- કસ્તુરભાઈ લાલભાઈ -શીલભદ્ર ,શ્રેષ્ઠી
- પંડિત સુખલાલજી -પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત
- ફર્દુનજી મર્જબાન -ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ
- એલેકઝાન્ડર ફાર્બસ -લોકાભિમુખ રાજપુરુષ
- જમશેદજી જીજીભાઈ -હિન્દના હાતિમતાઈ
- ગાંધીજી-રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત
- સરદાર વલ્લભભાઈ પટેલ-સરદાર, લોખંડીપુરુષ, ભારતના બિસ્માર્ક
- મોહંમદ બેગડો- ગુજરાતનો અકબર
- ડૉ. ચંદુલાલ દેસાઈ - છોટે સરદાર
- જમશેદજી તાતા-ભારતીય ઉદ્યોગ ના પિતામહ
- વર્ગીસ કુરિયન- શ્વેતક્રાંતિના જનક
- ડૉ. હોમી ભાભા - અણુશક્તિના પિતામહ
- જામ રણજીતસિંહજી - ક્રિકેટનો જાદુગર
- પુષ્પાબહેન મહેતા - મહિલા વિકાસ પ્રવૃત્તિના મશાલચી
- ગણેશ વાસુદેવ માવળંકર - ભારતની સંસદ ના પિતા
- કુમારપાળ - ગુજરાતનો અશોક
- ગિજુભાઈ બધેકા - બાળકોની મુછાળી મા
- શ્રીમદ રાજચંદ્ર -સાક્ષાત સરસ્વતી
- નરસિંહ મહેતા -આદિ કવિ
- મીરાબાઈ- દાસી જનમ જનમની
- અખો -જ્ઞાન નો વડલો
- નર્મદ -નિર્ભય પત્રકાર યુગવિધાયક સર્જક
- ઝવેરચંદ મેઘાણી -રાષ્ટ્રીય શાયર કસુંબીના રંગનો ગાયક
- પ્રેમાનંદ -મહાકવિ
- ઉમાશંકર જોશી -વિશ્વશાંતિનો કવિ
- પન્નાલાલ પટેલ -સાહિત્યજગતનો ચમત્કાર
- ન્હાનાલાલ -કવિવર
- કલાપી -સૂરતાની વાડીનો મીઠો મોરલો
- ગોવર્ધનરામ ત્રિપાઠી -પંડિતયુગના પુરોધા
- આનંદશંકર ધ્રુવ -પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ
- ચુનીલાલ આશારામ ભગત- પૂજ્ય મોટા
- રવિશંકર રાવળ - કલાગુરુ
- રવિશંકર મહારાજ - કળિયુગના રૂષી, મૂકસેવક
- નરસિંહરાવ દિવેટિયા -સાહિત્ય દિવાકર
- મોહનલાલ પંડ્યા -ડુંગળીચોર
- ઈન્દુલાલ યાજ્ઞિક -અમીર શહેરના ગરીબ ફકીર
- મોતીભાઈ અમીન -ચરોતરનું મોતી
- રણજિતરામ વાવાભાઇ મહેતા -ગુજરાતની અસ્મિતાના આદ્ય પ્રવર્તક
- હેમચંદ્રાચાર્ય -કલિકાલ સર્વજ્ઞ
- અખંડાનંદ -જ્ઞાનની પરબ
- કસ્તુરભાઈ લાલભાઈ -શીલભદ્ર ,શ્રેષ્ઠી
- પંડિત સુખલાલજી -પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત
- ફર્દુનજી મર્જબાન -ગુજરાતની પત્રકારત્વનો આદિપુરુષ
- એલેકઝાન્ડર ફાર્બસ -લોકાભિમુખ રાજપુરુષ
- જમશેદજી જીજીભાઈ -હિન્દના હાતિમતાઈ
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.