નરસિંહ મહેતા


જીવનકાળ :- અંદાજે ઈ. ૧૪૧૪-૧૪૮૦

પિતા :- કૃષ્ણદાસ (એક સંદર્ભ અનુસાર પુરુષોત્તમદાસ)

જન્મસ્થળ :- તળાજા

વતન :- જૂનાગઢ

જ્ઞાતિ :- વડનગરા નાગર

પત્ની :- માણેકબાઈ

હારમાળાનો પ્રસંગ :- વિ. સં. ૧૫૧૨, માગસર સુદ ૭, રવિવાર (ઈ. ૧૬-૧૧-૧૪૫૬)

કૃતિઓ

આખ્યાનકલ્પ

આત્મચરિત્રાત્મક રચનાઓ :- પુત્રવિવાહ; પુત્રીનું મામેરું; હૂંડી; હારસમેનાં પદ; ઝારીનાં પદ; રિજનોને અપનાવ્યાનાં પદ

આખ્યાનકલ્પ ભક્તિરચનાઓ :- સુદામાચરિત્ર; દાણલીલા; ચાતુરીઓ

કૃષ્ણભક્તિનાં પદો :- (અ) વાત્સલ્યભાવની રચનાઓ :

જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે'

‘જશોદા જમવાને તેડે, નાચંતા હિર આવે રે’ વ

(બ) ગોપીભાવનાં પદો :

‘વારી જાઉ રે સુંદર શ્યામ ! તારા લટકાને

મેહુલો ગાજે ને માધવ નાચે...' વ

જ્ઞાનભક્તિનાં પદો :-

ઉપદેશનાં પદો :-

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ...'

નીરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો...' વ

વૈષ્ણવજન તો તેને રે કહીએ....' વ