મીરાં


જીવનકાળ :- અંદાજે ઈ. ૧૪૯૮-૧૫૬૫

પિતા :- રત્નસિંહજી

વતન :- મેડતા

લગ્ન :- ઈ. ૧૫૧૬

પતિ :- મેવાડના પાટવીકુંવર ભોજરાજ

કૃતિઓ

(વ્રજ, રાજસ્થાની અને ગુજરાતીમાં)

કથાત્મક કાવ્ય :- નરસિંહરા માહ્યરા; સત્યભામા, રુસણું

કૃષ્ણભક્તિનાં આત્મચરિત્રાત્મક પદો :- ‘રામ રમકડું જિયું રે રાણાજી...

‘રાણાજી હું તો ગિરધરને મન ભાવી

અખંડ વરને વરી સહેલી હું તો.... વ

ભક્તિબોધનાં પદો :- 'મન રે પરસ હિરે કે ચરત્ન' "કરના ફકીરી તબ ક્યા દિલગીરી' વ

કૃષ્ણલીલાનાં ગોપીભાવનાં પદો :- ‘હાં રે કોઈ માધવ લો, વેચંતી વ્રજનારી રે

‘કાનુડો ન જાણે મારી પીડ' વ

કૃષ્ણલીલાનાં બાલભાવનાં પદો :- ‘લે ને તારી લાકડી...' વ

પ્રભુવિરહ અને મિલનનાં પદો :- હેરી મેં તો દરદદીવાની....

હું રોઈરોઈ અખિયાં રાતી કરું

મેં ગિરધર કે રંગરાતી સૈયા' વ