અખો


જીવનકાળ :- અંદાજે ઈ. ૧૫૯૧-૧૬૫૬

પિતા :- રહિયાદાસ

વતન :- જેતલપુર/અમદાવાદ

જ્ઞાતિ, વ્યવસાય :- સોની

કૃતિઓ

(૧) વેદાંતવિષયક સિદ્ધાંતસ્થાપનાની સળંગ રચનાઓ :-

પંચીકરણ; ગુરુશિષ્યસંવાદ; ચિત્તવિચારસંવાદ; અનુભવબિંદુ; અખેગીતા

(૨) પ્રકીર્ણ રચનાઓ :-

કૈવલ્યગીતા; કૃષ્ણઉદ્ધવસંવાદ; ક્કકો; બાર મહિના; સાખીઓ

(૩) ધર્મ અને સમાજમાં વ્યાપેલ પાખંડો સામે કટાક્ષમૂલક પરંતુ દાર્શનિક ભૂમિકાના છપ્પાઓ

(૪) ભક્તિસભર રચનાઓ :-

“આજ આનંદ મારા અંગમાં ઉપજ્યો'

“શાં શાં રૂપ વખાણું સંતો...' વ

ઉપરાંત હિન્દી અને વ્રજભાષામાં પદો.