પ્રેમાનંદ
જીવનકાળ :- અંદાજે ઈ. ૧૯૪૦-૧૭૦૦
પિતા :- :- કૃષ્ણરામ
વતન :- વડોદરા
જ્ઞાતિ :- મેવાડા ચોવીસા
વ્યવસાય :- માણભટ્ટ
અસંદિગ્ધ કૃતિઓ
રામાયણ પર આધારિત - રણયજ્ઞ
ભાગવત પર આધારિત - દશમસ્કંધ; સુદામાચરિત; ઓખાહરણ; રુક્મિણીહરણ
મહાભારત પર આધારિત - નળાખ્યાન; અભિમન્યુ-આખ્યાન; ચંદ્રહાસ-આખ્યાન; સુધન્વા આખ્યાન
નરસિંહ મહેતાના જીવન પર આધારિત :- કુંવરબાઈનું મામેરું; શ્રાદ્ધ; હૂંડી
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.