મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત
જન્મતારીખ :- ૨૦-૧૧-૧૮૬૭
અવસાન :- તા. ૧૬-૬-૧૯૨૩
જન્મસ્થળ :- ચાવંડ
અભ્યાસ :- બી.એ.
પ્રવૃત્તિ - અધ્યાપન, રાજસેવા
વિશેષ નોંધ :-
(૧) ૧૯૦૦ના આરંભમાં ખ્રિસ્તી બન્યા
(૨) ખંડકાવ્ય' પ્રકારની પ્રસ્તુતિ
કૃતિઓ
કવિતા - ખરી મોહોબત અથવા ગુલબાસનું ફૂલ (૧૮૮૩); પૂર્વાલાપ (૧૯૨૩; રા. વિ. પાઠક સંપાદિત સંવર્ધિત આવૃત્તિ, ૧૯૨૬)
નાટક - રોમન સ્વરાજ્ય (૧૯૨૪); ગુરુ ગોવિંદસિંહ (૧૯૨૪); દુઃખી સંસાર (૧૯૧૫, ડાહ્યાલાલ શિવરામ સાથે); ‘જાલિમ ટુલિયા' (૧૯૧૨); સલીમશાહ અથવા અશ્રુમતી (૧૯૮૮)
વાર્તા :- હીરામાણેકની મોટી એક ખાણ (૧૯૦૯); કુમાર અને ગૌરી (૧૯૧૦) (૧૯૨૦); આપણું કવિતાસાહિત્ય (૧૯૦૫)
આલોચના :- સિદ્ધાંતસારનું અવલોકન
સંવાદ :- સંવાદમાલા (૧૯૨૭)
અનુવાદ :- ઍરિસ્ટોટલકૃત નીતિશાસ્ત્ર (૧૯૧૨); ટાગોરકૃત ‘ગીતાંજલિ’ (૧૯૧૯); સ્વર્ગ અને નરક (૧૯૯૯); લગ્નસ્નેહ અને તેનાં વિશુદ્ધ સુખો (૧૮૯૦)
સંપાદન :- કલાપીનો કેકારવ (૧૯૦૩); માલા અને મુદ્રિકા (કલાપી, ૧૯૧૨); હમીરજી ગોહેલ (કલાપી, ૧૯૧૩)
તંત્રી :- બ્રિટિશ અને હિન્દી વિક્રમ (૧૯૧૪-૧૯૧૯); ધ હાર્ટ ઑફ ઇન્ડિયા (૧૯૧૫) પ્રકીર્ણ શિક્ષણનો ઇતિહાસ (૧૮૯૫); પ્રેસિડન્ટ લિંકનનું ચરિત્ર (૧૮૯૫)
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.