નંદશંકર તુળજાશંકર મહેતા


જન્મતારીખ :- ૨૧-૪-૧૮૩૫

જન્મસ્થળ :- સુરત

અભ્યાસ :- મૅટ્રિક્યુલેશન

પ્રવૃત્તિ અધ્યાપન, સરકારી સેવા, દેશી રજવાડામાં એડમિનિસ્ટ્રેટર અને મુત્સદ્દીપદ

કૃતિ

નવલકથા :- કરણઘેલો (૧૮૬૬)