નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
જન્મતારીખ :- ૯-૩-૧૮૩૬
અવસાન :- ૭-૮-૧૮૮૮
જન્મસ્થળ :- સુરત
અભ્યાસ :- મૅટ્રિક્યુલેશન
પ્રવૃત્તિ :- અધ્યાપન
કૃતિઓ
વિવેચન :- નવલગ્રંથાવલિઃ (ભા.૧-૪) સં. ગોવર્ધનરામ ત્રિપાઠી (૧૮૯૧) ગ્રંથ-૧ :- નાટકો, કાવ્યો, વાર્તાઓ, ભાષાંતરો
ગ્રંથ-૨ :- ગ્રંથો અને ગ્રંથકારો વિશે સાક્ષરચર્ચા
ગ્રંથ-૩ :- શાળોપયોગી, શિક્ષણવિષયક લેખો
ગ્રંથ-૪ :- સામાન્ય જ્ઞાનના વિષયો
નાટક :- ભટ્ટનું ભોપાળું (૧૮૬૭); વીરમતી (૧૮૬૯)
ભાષાંતર :- મેઘદૂત (૧૮૭૦)
સંપાદન :- પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું' (૧૮૭૧)
પદ્ય :- બાળલગ્નબત્રીશી (૧૮૭૬); બાળગરબાવળી (૧૮૭૭)
સાહિત્ય :- વ્યુત્પત્તિપાઠ (૧૮૭૬); નિબંધરીતિ (૧૮૮૦); અકબર-બિરબલ નિમિત્તે હિન્દી કાવ્યતરંગ (૧૮૭૦ - ૧૮૮૧)
ઈતિહાસ :- અંગ્રેજ લોકોનો સંક્ષિપ્ત ઇતિહાસ (૧૮૮૦-૮૭)
જીવનચરિત્ર :- કવિજીવન (૧૮૮૮)
તંત્રી :- ગુજરાત શાળાપત્ર (૧૮૭૦ થી)
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.