દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી
જન્મતારીખ :- ૨૧-૧-૧૮૨૦
અવસાન :- ૨૫-૩-૧૮૯૮
જન્મસ્થળ :- વઢવાણ
અભ્યાસ :- આપશિક્ષણ
પ્રવૃત્તિ :- એલેકઝાન્ડર ફોર્બ્સના શિક્ષક અને સાથી
તંત્રી :– બુદ્ધિપ્રકાશ
વિશેષ નોંધ :- ખિતાબઃ સી.આઈ.ઈ. અંગ્રેજ સરકાર તરફથી
કૃતિઓ
પદ્ય :- દલપતકાવ્ય (ભા. ૧ : ૧૮૭૯, ભાગ-૨ : ૧૮૮૫)
નાટક :- લક્ષ્મી (૧૮૫૧); મિથ્યાભિમાન (૧૮૭૦)
નિબંધ :- ભૂતનિબંધ (૧૮૪૮); જ્ઞાતિનિબંધ (૧૮૫૧); બાલવિવાહ નિબંધ (૧૮૫૪); દૈવજ્ઞદર્પણ (૧૮૭૩)
છંદ-અલંકાર શાસ્ત્ર :- ગુજરાતી પિંગળ દલપત પિંગળ (૧૮૬૨); અંલકારાદર્શ (મરણોત્તર ઃ ૧૯૪૮)
સંપાદન :- કાવ્યદોહન (પુ. ૧: ૧૮૬૦; પુ. ૨: ૧૮૬૩); શામળસતશઈ; કથનસપ્તશતી (૧૮૫૧); રત્નમાળ (મરણોત્તર : ૧૯૦૩); ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો (મરણોત્તર : ૧૯૩૩)
ભાષાંતર : - પ્રવીણસાગર (૧૮૮૨)
વ્રજભાષાની રચનાઓ :- શ્રવણાખ્યાન (૧૮૬૮); જ્ઞાનચાતુરી
પ્રકીર્ણ :- તાર્કિક બોધ (૧૮૬૫)
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.