શામળ ભટ્ટ
જીવનકાળ :- અંદાજે ઈ. ૧૯૯૪-૧૭૬૯
પિતા :- વીરેશ્વર
વતન :- વેંગણપુર (ગોમતીપુર, અમદાવાદ)
જ્ઞાતિ :- શ્રીગોડ બ્રાહ્મણ
વ્યવસાય :- કથાવાર્તા
અસંદિગ્ધ કૃતિઓ
પધવાર્તાઓ :- પદ્માવતી; ચંદ્રચંદ્રાવતી; નંદબત્રીસી; મદનમોહના; સિંહાસન- બત્રીસી; સૂડાબહોતેરી; બરાસકસ્તૂરી; પંદરમી વિદ્યા
પ્રકીર્ણ રચનાઓ :- અંગદવિષ્ટિ; શિવપુરાણ, ઉદ્યમકર્મસંવાદ; રાવણમંદોદરીસંવાદ; પતાઈ રાવળનો ગરબો; રણછોડજીનો શલોકો; અભરામ કુલી અને રુસ્તમનો શલોકો
બોધક અને મનોરંજક રચનાઓ :- છપ્પાઓ
નમસ્તે મિત્રો , તમે કયા ધોરણ ,વિષય અને પ્રકરણ/પાઠ/એકમ ની ઓનલાઈન ટેસ્ટ મેળવવા ઈચ્છો છો તે અમને કોમેન્ટમાં જણાવો. આ બ્લોગ વિશે તમારો પ્રતિભાવ આપશો.